होम / સંપાદકીય / Black Money: કાળું નાણું અને ભ્રષ્ટાચાર આર્થિક ઓછા પરંતુ માનસિક સમસ્યા વધુ – INDIA NEWS GUJARAT

Black Money: કાળું નાણું અને ભ્રષ્ટાચાર આર્થિક ઓછા પરંતુ માનસિક સમસ્યા વધુ – INDIA NEWS GUJARAT

BY: TRISHA VARAIYA • LAST UPDATED : April 17, 2024, 1:01 pm IST
Black Money: કાળું નાણું અને ભ્રષ્ટાચાર આર્થિક ઓછા પરંતુ માનસિક સમસ્યા વધુ – INDIA NEWS GUJARAT

Black Money: કાળું નાણું અને ભ્રષ્ટાચાર આર્થિક ઓછા પરંતુ માનસિક સમસ્યા વધુ – INDIA NEWS GUJARAT

Black Money: ભારત ના પ્રધાન મંત્રી શ્રી નરેન્દભાઇ મોદી એક એવાં વ્યક્તિ છે કે તમે એમની સાથે સહમત થાવ કે ના થાવ પણ તમે એમને અવગણી તો ના જ શકો. ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયા ની ચલણી નોટ રદ કરી નાંખવા નો એમણે નિર્ણય લીધો. દેશ ના આર્થિક અને રાજનૈતિક ફલક પર જાણે સુનામી આવી ગઈ. નાના માણસ થી લઇ ને મોટા માણસ સુધી બધાં હેબતાઈ ગયાં કે શું કરશુ ? શું થશે ?

આ લેખ પ્રધાન મંત્રી ના વખાણ કરવા માટે કે ટીકા કરવા માટે નથી લખ્યો. પરંતું, એક તટસ્થ અવલોકન લખ્યું છે. મોદી જી નો ઈરાદો રાજકીય નથી તેવું માની લેવાં જેટલું ભોળાપણું તો ક્યાં થી લાવવું. પણ મોદી જી કઈંક કરવા માંગે છે તેવું માની લઈને તેમણે સમર્થન આપવું જ રહ્યું.

પહેલી વાત એ છે કે શું ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયા ની નોટ બદલી કાઢવા થી ખરેખર ભ્રષ્ટ્રાચાર દુર થઈ જશે? શું ખરેખર કાળું નાણું બહાર આવી જશે? શું ખરેખર આતંક વાદ ની કમર તુટી જશે? દરેક પગલા ની ટુંકા કે લાંબા ગાળા ની અસર થાય જ છે. તેમ, કામચલાઉ રીતે કાળું નાણું બહાર આવશે. થોડો વખત આતંકવાદી પ્રવૃત્તિ ઓ માટે ફંડ અટકશે. પછી, ફરી થી આ બધું શરું થઈ જશે.

એવું નથી કે દેશ માં પહેલી વાર મોટી નોટ રદ થઈ છે. મોરારજી દેસાઈ એ પણ આવું કરેલું. હવે જો, ત્યારે મોટી નોટ રદ કર્યા થી કાળું નાણું સદંતર મટી ગયું હોત તો આજે મોડી જી એ ફરી થી નોટ બંદ કરવા નો નિર્ણય કેમ લેવો પડત.

કાળું નાણું એક એવી જીવાત કે જે ક્યારેય સદંતર નાબુદ થઈ શકે નહીં. પરંતું, આ જીવાત ને વકરતી રોકવા માટે સમયાંતરે એની ટ્રીટમેન્ટ કરતા રહેવું પડે. કાળું નાણાં ને તમે દરિયા કિનારે થતી વનસ્પતિ ગાંડા બાવળ સાથે સરખાવી શકો. જે રીતે ગાંડો બાવળ ગમે તેટલી વાર કાપી નાંખો એ પાછો ઉગે જ છે. તેમ, કાળું નાણુ ફરી ફરી ને ઉદભવ્યા જ કરે છે.

કાળું નાણું અને ભ્રષ્ટ્રાચાર એ આર્થિક ઓછો પરંતું માનસિક પ્રશ્ન વધું છે. ચલણી નાણું રંગે કાળું કે સફેદ હોતું નથી.
માણસ જેમ જેમ વધું કમાતો જાય તેમ તેમ તેને વધું ને વધું કમાવા ની ઘેલછા વધતી જ જાય છે. પૈસા ની ભુખ ક્યારેય મટી શકતી નથી. સો ના હજાર, હજાર ના લાખ,લાખ ના કરોડ અને કરોડ ના અબજ કરવા ની ગાંડી ભુખ પ્રત્યેક માણસ માં હોય હોય અને હોય જ છે.

Black Money: જ્યાં સુધી આ ભુખ ચાલુ રહેશે ત્યાં સુધી કાળું નાણું ઉત્પન્ન થયા જ કરશે.

કાળું નાણું એટલે દેશ ની આર્થિક સિસ્ટમ ને થયેલી કબજીયાત. જે રીતે માણસ ની કબજીયાત થવા થી જાત જાત ના શારીરિક પ્રશ્નો ઉદભવે છે. તે રીતે અર્થ તંત્ર ને કબજીયાત થાય તો પણ દેશ અને સમાજ માં અનેક પ્રશ્નો ઉત્પન્ન થાય છે.

જો માણસ માપ નું જ ખાય અને બીજા ને પણ ખાવા દે તો બધા જ ધરાઈ ને ખાઈ શકે અને કોઈને કબજીયાત ના થાય. તે જ રીતે જો અર્થ તંત્ર ના તમામ પગથિયે બેઠેલા માણસો નાણાં ને તિજોરી માં કે તહેખાના માં રોકી દેવા ની જગા એ નાણું સરળ, સાચા અને સલામત માર્ગે ફરતું રાખે તો કાળું નાણું ઉદભવે જ નહી.

પરંતું, આ ક્યારેય શક્ય થઈ શકશે નહીં. માણસ ની લાલસા ઓ અને ઘેલછા ઓ અનંત હોય છે.

અકરાંતીયા ની જેમ ખાવા થી આફરો ચઢે છે, અપચો થાય છે કે કબજીયાત થાય છે. તે જ રીતે એકલપંડે વધું ને વધું નાણું ભેગુ કરવા થી અર્થ તંત્ર ને આફરો ચઢે છે. માટે, બંને ની દવા કરવી પડે છે. મારું માનવું છે કે જે રીતે કબજીયાત દુર કરવા કાયમ ચુર્ણ લેવું પડે છે તે રીતે કાળું નાણું દુર કરવા માટે મોટી નોટ બંદ કરી દેવા નો રેચ આપવો પડે છે.

બાકી, દુનિયા માં કબજીયાત અને કાળાં નાણાં નો કોઈ જ કાયમી ઉપાય કે ઉકેલ નથી.

કાળાં નાણાં ની સમસ્યા દુર કરવી હાય તો માણસ માત્ર ની વિચાર ધારા બદલવી પડે. વિચાર ધારા એક લાંબી તાલીમ વડે જ બદલી શકાય. રાતો રાત એમાં પરિવર્તન આવી શકે નહીં.

વહેંચી ને ખાવુ, ખપ પુરતું જ લેવું અને સંગ્રહ કરવો નહીં એવાં સંસ્કાર બાળપણ થી જ આપવા પડે. સંસ્કાર આપનારે અનુસરણ પણ કરવું પડે. આનો અર્થ એ થયો કે જે બાળક ને આજે આ સમજ અને સંસ્કાર આપશું તો એ યુવાન થાય ત્યારે એક પુખ્ત વિચાર ધરાવતો થાય.

મતલબ કે કાળાં નાણાં ની સમસ્યા સંપુર્ણ દુર કરવાની આજે શરૂઆત કરીએ તો વીસ વરસ પછી તેનું પરિણામ જોવા મળે.

બધે બધું જ છે. તો પછી આ સિસ્ટમ વડે કાળું નાણું રોકી કેમ નથી શકાતું ?

બાકી, શું કાયદા ઓ ઓછા છે ? શું ભારત ના બંધારણ માં આર્થિક માપદંડો અંગે જોગવાઈ ઓ નથી ? શું આવક અંગે ના કાનુની ધારા ધોરણાઓ નથી ? શું ઈંકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ નથી ? શું વિવિધ વેરા અંગે ના અધિકારી ઓ નથી ? શું લાંચ રુશ્વત વિરોધી અધિકારી ઓ નથી ?

અભાવ છે એક દ્રઢ ઈચ્છા શક્તિ નો. અભાવ છે એક નૈતિક મુલ્યો ના આચરણ નો. અભાવ છે બંધુત્વ ભાવના નો. અભાવ છે સિસ્ટમ ના પાલન માટે કર્તવ્ય નિષ્ઠા નો. અભાવ છે એક સબળ, સ્વચ્છ અને સાદી વિચારધારા નો.

કાળાં નાણાં માટે સહુ થી વધુ જો કોઈ જવાબ દાર હોય તો મારા મત પ્રમાણે અતિ શિક્ષિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને સરકારી અધિકારી ઓ. આ એ લોકો છે જે કાયદાકિય આંટીઘુંટી ના દાવ પેચ લગાવી લગાવી ને નાણાં ને છુપાવી ને છટકવા ની બારી ઓ બતાવતા રહે છે .

બાકી, જો આ વર્ગ આવક અંગે ના કાયદા ઓ સીધી રીતે અમલ કરાવતાં રહે તો કાળું નાણું ઉદભવી શકે જ નહીં.

બાકી નાણું ના તો સફેદ હોય છે કે ના તો કાળું હોય છે. નાણું માત્ર નાણું હોય છે. નાણાં અંગે ની મતિ સફેદ અથવા કાળી હોઈ શકે છે.

વિચાર બદલાય તો જ માણસ બદલાય. માણસ બદલાય તો જ સમાજ બદલાય. સમાજ બદલાય તો જ દેશ બદલાય. દેશ બદલાય તો જ યુગ નિર્માણ થઈ શકે.

બાકી , આ એક એવું વિષચક્ર છે કે ચાલ્યા જ કરે છે.

તમે આ પણ વાંચી સકો છો :

Ram Navami: અયોધ્યા રામમંદિરમાં 1 લાખથી વધુ લાડુ મોકલવામાં આવશે 

તમે આ પણ વાંચી સકો છો :

Surat Police: નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતએ ચાર્જ સંભાળ્યો

Tags:

breakingnewsGujaratGujarat NewsindiaIndia News GujaratindianewsLatest Gujarati News

Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.

ADVERTISEMENT

લેટેસ્ટ સમાચારો

Turmeric supplement gone wrong: વધુ પડતી સારી વસ્તુ નુકસાન પહોંચાડે છે-India News Gujarat
Turmeric supplement gone wrong: વધુ પડતી સારી વસ્તુ નુકસાન પહોંચાડે છે-India News Gujarat
વલસાડની આત્મવિશ્વાસ વિદ્યાલય: માનસિક સંતુલનની નવી આશા
વલસાડની આત્મવિશ્વાસ વિદ્યાલય: માનસિક સંતુલનની નવી આશા
દ્રોણથી ડોન: ઇતિહાસની ધૂંધળી થતી શ્રદ્ધાની યાત્રા
દ્રોણથી ડોન: ઇતિહાસની ધૂંધળી થતી શ્રદ્ધાની યાત્રા
ગુરુપૂર્ણિમાનો ઇતિહાસ, મહત્વ
ગુરુપૂર્ણિમાનો ઇતિહાસ, મહત્વ
અજમલગઢ: શૌર્ય, સંસ્કૃતિ અને સૌંદર્યનું વારસાગત ઘર
અજમલગઢ: શૌર્ય, સંસ્કૃતિ અને સૌંદર્યનું વારસાગત ઘર
ઉદવાડા: પારસી સમુદાયનું પવિત્ર તીર્થસ્થાન, ઇતિહાસ અને આસ્થાનું સંગમ
ઉદવાડા: પારસી સમુદાયનું પવિત્ર તીર્થસ્થાન, ઇતિહાસ અને આસ્થાનું સંગમ
ઉપનિવેશિક માનસિકતાને પડકાર: લેડી વિલ્સન મ્યુઝિયમનું નામ ‘બિરસા મુંડા મ્યુઝિયમ’ કરવાનો પ્રસ્તાવ
ઉપનિવેશિક માનસિકતાને પડકાર: લેડી વિલ્સન મ્યુઝિયમનું નામ ‘બિરસા મુંડા મ્યુઝિયમ’ કરવાનો પ્રસ્તાવ
ત્રિવેણી સંગમ: ઔરંગા, વાંકી અને અરબી સમુદ્રનું પવિત્ર મિલન
ત્રિવેણી સંગમ: ઔરંગા, વાંકી અને અરબી સમુદ્રનું પવિત્ર મિલન
Wilson Hill: વિલ્સન હિલનું નામ બદલવાની ચર્ચા-India News Gujarat
Wilson Hill: વિલ્સન હિલનું નામ બદલવાની ચર્ચા-India News Gujarat
Shubman Gill Knock : શુભમન ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો, પહેલી વાર કોઈ ભારતીય કેપ્ટને આવું પરાક્રમ કર્યું-India News Gujarat
Shubman Gill Knock : શુભમન ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો, પહેલી વાર કોઈ ભારતીય કેપ્ટને આવું પરાક્રમ કર્યું-India News Gujarat
UK Fighter Jet Stuck:બ્રિટનનું F-35 ફાઇટર જેટ કેરળમાં ફસાયું, સમારકામના પ્રયાસો નિષ્ફળ ગયા-India News Gujarat
UK Fighter Jet Stuck:બ્રિટનનું F-35 ફાઇટર જેટ કેરળમાં ફસાયું, સમારકામના પ્રયાસો નિષ્ફળ ગયા-India News Gujarat
Hockey Asia Cup 2025 :ભારતની પાકિસ્તાનને ‘હા’, ટીમ આવતા મહિને એશિયા કપ માટે ભારત આવશે-India News Gujarat
Hockey Asia Cup 2025 :ભારતની પાકિસ્તાનને ‘હા’, ટીમ આવતા મહિને એશિયા કપ માટે ભારત આવશે-India News Gujarat
‘ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે, વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે ભાજપને પણ એટલો જ લાગુ પડે’ -નાનુભાઈ વાનાણી
‘ભાજપના સંસ્કારો બદલાઈ રહ્યા છે, વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો, તે ભાજપને પણ એટલો જ લાગુ પડે’ -નાનુભાઈ વાનાણી
Indian Rail IRCTC: ૧ જુલાઈથી આ લોકો ટિકિટ બુક કરાવી શકશે નહીં, રેલ્વેએ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે-India News Gujarat
Indian Rail IRCTC: ૧ જુલાઈથી આ લોકો ટિકિટ બુક કરાવી શકશે નહીં, રેલ્વેએ નિયમમાં મોટો ફેરફાર કર્યો છે-India News Gujarat
Strawberry Moon in India:આજે ભારતમાં ‘સ્ટ્રોબેરી મૂન’ ક્યારે દેખાશે, 2043 સુધી આવું દૃશ્ય જોવા મળશે નહીં, સમય નોંધો-India News Gujarat
Strawberry Moon in India:આજે ભારતમાં ‘સ્ટ્રોબેરી મૂન’ ક્યારે દેખાશે, 2043 સુધી આવું દૃશ્ય જોવા મળશે નહીં, સમય નોંધો-India News Gujarat
Silver Price : ચાંદીની ચમક વધુ વધી, દિવાળી સુધીમાં ભાવ 1.30 લાખને પાર કરી શકે છે, જાણો નિષ્ણાતોએ શું કહ્યું-India News Gujarat
Silver Price : ચાંદીની ચમક વધુ વધી, દિવાળી સુધીમાં ભાવ 1.30 લાખને પાર કરી શકે છે, જાણો નિષ્ણાતોએ શું કહ્યું-India News Gujarat
RBI’s $400 Billion FX Sale in FY25: $400 બિલિયનનું વિદેશી ચલણ વેચ્યું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ખૂબ વધારે છે-India News Gujarat
RBI’s $400 Billion FX Sale in FY25: $400 બિલિયનનું વિદેશી ચલણ વેચ્યું, જે પાછલા નાણાકીય વર્ષ કરતા ખૂબ વધારે છે-India News Gujarat
Grey List Showdown:ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં પાછું લાવવા માટે FATF ને ડોઝિયર રજૂ કરશે-India News Gujarat
Grey List Showdown:ભારત પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં પાછું લાવવા માટે FATF ને ડોઝિયર રજૂ કરશે-India News Gujarat
Covid 19 Jn 1 Variant:દુનિયાના આ ત્રણ દેશોમાં કોરોના ઝડપથી વધ્યો, જાણો ભારતના કયા રાજ્યોમાં કોવિડના કેટલા કેસ છે-India News Gujarat
Covid 19 Jn 1 Variant:દુનિયાના આ ત્રણ દેશોમાં કોરોના ઝડપથી વધ્યો, જાણો ભારતના કયા રાજ્યોમાં કોવિડના કેટલા કેસ છે-India News Gujarat
BCCI :BCCI સચિવે ભારત દ્વારા એશિયા કપ 2025માંથી બહાર નીકળવાના અહેવાલોને નકારી કાઢ્યા-India News Gujarat
BCCI :BCCI સચિવે ભારત દ્વારા એશિયા કપ 2025માંથી બહાર નીકળવાના અહેવાલોને નકારી કાઢ્યા-India News Gujarat
Youtuber Jyoti Malhotra: ભારતમાં કયા ગુપ્ત મિશન પર હતા? પહેલગામ હુમલા પહેલા પાકિસ્તાનમાં તાલીમ લેવામાં આવી હતી-India News Gujarat
Youtuber Jyoti Malhotra: ભારતમાં કયા ગુપ્ત મિશન પર હતા? પહેલગામ હુમલા પહેલા પાકિસ્તાનમાં તાલીમ લેવામાં આવી હતી-India News Gujarat
Contribution to a brighter future:હજીરા વિસ્તારમાં શિક્ષણ પૂરું પાડવા AM/NS Indiaની પ્રતિબદ્ધતા-India News Gujarat
Contribution to a brighter future:હજીરા વિસ્તારમાં શિક્ષણ પૂરું પાડવા AM/NS Indiaની પ્રતિબદ્ધતા-India News Gujarat
વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનો આજે જન્મદિવસ: ગુજરાતમાં લોકપ્રિય નેતૃત્વનો ઉગતો સુરજ  !
વલસાડના સાંસદ ધવલભાઈ પટેલનો આજે જન્મદિવસ: ગુજરાતમાં લોકપ્રિય નેતૃત્વનો ઉગતો સુરજ !
ગુજરાતમાં એકમાત્ર સુતેલા અવસ્થામાં હનુમાન દાદાનું મંદિર….
ગુજરાતમાં એકમાત્ર સુતેલા અવસ્થામાં હનુમાન દાદાનું મંદિર….
Waqf Board Bill:શું કોઈપણ રાજ્યને પોતાના રાજ્યમાં નવા વકફ કાયદાનો અમલ ન કરવાનો અધિકાર છે?-India News Gujarat
Waqf Board Bill:શું કોઈપણ રાજ્યને પોતાના રાજ્યમાં નવા વકફ કાયદાનો અમલ ન કરવાનો અધિકાર છે?-India News Gujarat
ADVERTISEMENT